Touch the screen or click to continue...
Checking your browser...
bombgray.pages.dev


Chandrashekhar azad cast

          Chandrashekhar azad wikipedia...

          ચંદ્રશેખર આઝાદ

          ચંદ્રશેખર આઝાદ

          ચંદ્રશેખર આઝાદ, ૧૯૮૮ની ટપાલ ટિકિટ પર.

          જન્મની વિગત

          ચંદ્ર શેખર તિવારી


          (1906-07-23)23 July 1906

          ભારવા, અલિરાજપુર, સેન્ટ્રલ ઇન્ડિયા એજન્સી[૧][૨]

          મૃત્યુ27 February 1931(1931-02-27) (ઉંમર 24)

          અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ, ભારત

          રાષ્ટ્રીયતાભારતીય
          અન્ય નામોઆઝાદ
          વ્યવસાયક્રાંતિકારી, સ્વતંત્ર સેનાની, રાજકીય કાર્યકર
          સંસ્થાહિંદુસ્તાન રિપબ્લિકન એશોશિએશન (પછીથી હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એશોશિએશન)
          પ્રખ્યાત કાર્યભારતીય સ્વતંત્રતા ચળવળ

          ચંદ્રશેખર આઝાદ (૨૩ જુલાઈ ૧૯૦૬ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧) એ ભારતીય ક્રાંતિકારી હતા.

          Chandrashekhar azad death

        1. Chandrashekhar azad death
        2. Chandrashekhar azad short note
        3. Chandrashekhar azad wikipedia
        4. 10 lines about chandrashekhar azad in english
        5. Chandra shekhar azad death reason
        6. ૧૯૨૨માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતાં તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિંદુસ્તાન રિપબ્લીકન એસોશીએશનના સક્રિય સભ્ય બન્યા. આ સંગઠનના માધ્યમથી તેમણે રામ પ્રસાદ બિસ્મિલના નેતૃત્ત્વમાં ૧ ઓગસ્ટ ૧૯૨૪ના રોજ અંગ્રેજ સરકારનો ખજાનો લૂંટવા માટેની યોજના (કાકોરી કાંડ)ને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.

          ૧૯૨૭માં રામ પ્રસાદ બિસ્મિ